Shikshapatri in Gujrati: Swaminarayan Books

·
Rajkot Gurukul
၄.၈
သုံးသပ်ချက် ၅
E-စာအုပ်
59
မျက်နှာ
အဆင့်သတ်မှတ်ချက်နှင့် သုံးသပ်ချက်များကို အတည်ပြုမထားပါ  ပိုမိုလေ့လာရန်

ဤ E-စာအုပ်အကြောင်း

શિક્ષાપત્રી એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણની પરાવાણી. એ ષ્ટિએ શ્રુતિ રૂપ છે. આ ઉપરાંત તેમાં ઉપાસના, ભક્તિત, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા ભાગવત ધર્મનું ઢીકરણ કરનારા આત્મલક્ષી શાશ્વત અંશો છે. બી બાજુ માનવ વનના આદર્શ, આચરણીય ધોરણોની વ્યવસ્થા સૂચવતા સામાજિક ધર્મોનો નિર્દેશ પણ છે. તેથી તે સહજાનંદ સ્મૃતિ પણ છે, જે દેશકાળાદિનાં પરિવર્તનોને લક્ષમાં રાખીને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતનું વિધાન કરે છે.


સર્વવોનું શ્રેય કરનારી આ શિક્ષાપત્રીનું મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી તરીકે સાચા માનવ ઉપરાંત સંનિષ્ઠ ભગવદ્‌ભક્તત બનાવવાનું છે. આમ તે માનવને માનવ બનાવનારી મોક્ષમાર્ગની પથદર્શિકા છે. સાવધાનપણે જો તેના આદેશો આચરણમાં વણાઈ જાય તો જન્મમરણના ફેરા મટી જાય અને ધન્ય બની જવાય.

အဆင့်သတ်မှတ်ခြင်း၊ သုံးသပ်ခြင်း

၄.၈
သုံးသပ်ချက် ၅

ဤ E-စာအုပ်ကို အဆင့်သတ်မှတ်ပါ

သင့်အမြင်ကို ပြောပြပါ။

သတင်းအချက်အလက် ဖတ်နေသည်

စမတ်ဖုန်းများနှင့် တက်ဘလက်များ
Android နှင့် iPad/iPhone တို့အတွက် Google Play Books အက်ပ် ကို ထည့်သွင်းပါ။ ၎င်းသည် သင့်အကောင့်နှင့် အလိုအလျောက် စင့်ခ်လုပ်ပေးပြီး နေရာမရွေး အွန်လိုင်းတွင်ဖြစ်စေ သို့မဟုတ် အော့ဖ်လိုင်းတွင်ဖြစ်စေ ဖတ်ရှုခွင့်ရရှိစေပါသည်။
လက်တော့ပ်များနှင့် ကွန်ပျူတာများ
Google Play မှတစ်ဆင့် ဝယ်ယူထားသော အော်ဒီယိုစာအုပ်များအား သင့်ကွန်ပျူတာ၏ ဝဘ်ဘရောင်ဇာကို အသုံးပြု၍ နားဆင်နိုင်ပါသည်။
eReaders နှင့် အခြားကိရိယာများ
Kobo eReader များကဲ့သို့ e-ink စက်ပစ္စည်းပေါ်တွင် ဖတ်ရှုရန် ဖိုင်ကို ဒေါင်းလုဒ်လုပ်ပြီး သင့်စက်ထဲသို့ လွှဲပြောင်းပေးရမည်။ ထောက်ပံ့ထားသည့် eReader များသို့ ဖိုင်များကို လွှဲပြောင်းရန် ကူညီရေးဌာန အသေးစိတ် ညွှန်ကြားချက်များအတိုင်း လုပ်ဆောင်ပါ။