Sanskar Dhara: Swaminarayan Books

· · ·
Rajkot Gurukul
ఈ-బుక్
80
పేజీలు
రేటింగ్‌లు, రివ్యూలు వెరిఫై చేయబడలేదు  మరింత తెలుసుకోండి

ఈ ఇ-పుస్తకం గురించి

'પાકા ઘડે કાંઠા ન ચડે' એ કહેવતાનુસાર અ.નિ. સદૂગરવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કુમળી વયના બાળકોમાં સત્સંગના શુભ સંસ્કારો રેડવા રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી.


રાજકોટમાં સત્સંગ સંસ્કારનાં બીજ

રોપાયાં. જે આજે વટવૃક્ષ રૂપે જૂનાગઢ, સુરત, હૈદરાબાદ, નવસારી, મુંબઇ, તરવડા, બેંગ્લોર, નર્મદા, વડોદરા, ગુલબર્ગા અને ડલાસ(અમેરિકા)

વગેરેમાં પાંગર્યા. આ બધી સંસ્થાઓમાં કુલ ૯,૦૦૦ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યા

સાથે સદવિદ્યાની પ્રાપ્તિ કરી રહ્યા છે. ગુરુકુલની દરેક શાખાઓમાં અભ્યાસ કરતા

વિદ્યાર્થીઓને સત્સંગનો અમૂલ્ય જ્ઞાનવારસો એક સરખો અને વ્યવસ્થિત મળતો રહે તે આ

પુસ્તક પ્રકાશનનો મૂળ હેતુ છે.


રાજકોટ, જૂનાગઢ, સુરત, હૈદરાબાદ ગુરુકુલના સંચાલકો તેમજ ધાર્મિક વિભાગ સંભાળતા સંતોએ સ્તુતિ, પ્રાર્થના તથા સત્સંગના જ્ઞાન વારસાનું ક્રમબદ્ધ માળખું ઘડ્યું. તેના પ્રથમ ભાગ રૂપે આ “સંસ્કાર ધારા” પુસ્તિકા તૈયાર કરવામાં આવી.

ఈ ఈ-బుక్‌కు రేటింగ్ ఇవ్వండి

మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.

పఠన సమాచారం

స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు
Android మరియు iPad/iPhone కోసం Google Play Books యాప్‌ ని ఇన్‌స్టాల్ చేయండి. ఇది మీ ఖాతాతో ఆటోమేటిక్‌గా సింక్ చేయబడుతుంది మరియు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా చదవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు
మీ కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ ఉపయోగించి Google Playలో కొనుగోలు చేసిన ఆడియోబుక్‌లను మీరు వినవచ్చు.
eReaders మరియు ఇతర పరికరాలు
Kobo eReaders వంటి e-ink పరికరాలలో చదవడానికి, మీరు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని మీ పరికరానికి బదిలీ చేయాలి. సపోర్ట్ చేయబడే ఈ-రీడర్‌లకు ఫైళ్లను బదిలీ చేయడానికి వివరణాత్మక సహాయ కేంద్రం సూచనలను ఫాలో చేయండి.