Sanskar Dhara: Swaminarayan Books

· · ·
Rajkot Gurukul
ई-बुक
80
पेज
रेटिंग और समीक्षाओं की पुष्टि नहीं हुई है  ज़्यादा जानें

इस ई-बुक के बारे में जानकारी

'પાકા ઘડે કાંઠા ન ચડે' એ કહેવતાનુસાર અ.નિ. સદૂગરવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કુમળી વયના બાળકોમાં સત્સંગના શુભ સંસ્કારો રેડવા રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી.


રાજકોટમાં સત્સંગ સંસ્કારનાં બીજ

રોપાયાં. જે આજે વટવૃક્ષ રૂપે જૂનાગઢ, સુરત, હૈદરાબાદ, નવસારી, મુંબઇ, તરવડા, બેંગ્લોર, નર્મદા, વડોદરા, ગુલબર્ગા અને ડલાસ(અમેરિકા)

વગેરેમાં પાંગર્યા. આ બધી સંસ્થાઓમાં કુલ ૯,૦૦૦ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યા

સાથે સદવિદ્યાની પ્રાપ્તિ કરી રહ્યા છે. ગુરુકુલની દરેક શાખાઓમાં અભ્યાસ કરતા

વિદ્યાર્થીઓને સત્સંગનો અમૂલ્ય જ્ઞાનવારસો એક સરખો અને વ્યવસ્થિત મળતો રહે તે આ

પુસ્તક પ્રકાશનનો મૂળ હેતુ છે.


રાજકોટ, જૂનાગઢ, સુરત, હૈદરાબાદ ગુરુકુલના સંચાલકો તેમજ ધાર્મિક વિભાગ સંભાળતા સંતોએ સ્તુતિ, પ્રાર્થના તથા સત્સંગના જ્ઞાન વારસાનું ક્રમબદ્ધ માળખું ઘડ્યું. તેના પ્રથમ ભાગ રૂપે આ “સંસ્કાર ધારા” પુસ્તિકા તૈયાર કરવામાં આવી.

इस ई-बुक को रेटिंग दें

हमें अपनी राय बताएं.

पठन जानकारी

स्मार्टफ़ोन और टैबलेट
Android और iPad/iPhone के लिए Google Play किताबें ऐप्लिकेशन इंस्टॉल करें. यह आपके खाते के साथ अपने आप सिंक हो जाता है और आपको कहीं भी ऑनलाइन या ऑफ़लाइन पढ़ने की सुविधा देता है.
लैपटॉप और कंप्यूटर
आप अपने कंप्यूटर के वेब ब्राउज़र का उपयोग करके Google Play पर खरीदी गई ऑडियो किताबें सुन सकते हैं.
eReaders और अन्य डिवाइस
Kobo ई-रीडर जैसी ई-इंक डिवाइसों पर कुछ पढ़ने के लिए, आपको फ़ाइल डाउनलोड करके उसे अपने डिवाइस पर ट्रांसफ़र करना होगा. ई-रीडर पर काम करने वाली फ़ाइलों को ई-रीडर पर ट्रांसफ़र करने के लिए, सहायता केंद्र के निर्देशों का पालन करें.