આજે સમગ્ર વિશ્વનાં જુદાં જુદાં કેન્દ્રોમાંથી દેશવિદેશના લોકો દ્વારા શ્રીરામકૃષ્ણદેવના જીવન અને ઉપદેશોને આવકાર મળી રહ્યો છે. એણે શ્રીરામકૃષ્ણનું ભાવ-આંદોલન વિશ્વવ્યાપક બનાવ્યું છે.
શ્રીરામકૃષ્ણદેવના વિસ્તૃત જીવન તેમજ કેટલાંક સંક્ષિપ્ત જીવન ચરિત્રોમાંથી દોહન કરીને તેમજ કેટલાક પ્રેરક પ્રસંગો ઉમેરીને આ પુસ્તક આબાલવૃદ્ધ સૌને ઉપયોગી થાય તેવું બનાવ્યું છે.
Google Play থেকে কেনা অডিওবুক আপনি কম্পিউটারের ওয়েব ব্রাউজারে শুনতে পারেন।
eReader এবং অন্যান্য ডিভাইস
Kobo eReaders-এর মতো e-ink ডিভাইসে পড়তে, আপনাকে একটি ফাইল ডাউনলোড ও আপনার ডিভাইসে ট্রান্সফার করতে হবে। ব্যবহারকারীর উদ্দেশ্যে তৈরি সহায়তা কেন্দ্রতে দেওয়া নির্দেশাবলী অনুসরণ করে যেসব eReader-এ ফাইল পড়া যাবে সেখানে ট্রান্সফার করুন।