Sarvamangal Namavali: Janmangal Namavali

4.6
9ଟି ସମୀକ୍ଷା
ଇବୁକ୍
171
ପୃଷ୍ଠାଗୁଡ଼ିକ
ରେଟିଂ ଓ ସମୀକ୍ଷାଗୁଡ଼ିକୁ ଯାଞ୍ଚ କରାଯାଇନାହିଁ  ଅଧିକ ଜାଣନ୍ତୁ

ଏହି ଇବୁକ୍ ବିଷୟରେ

સત્‌યુગમાં ધ્યાન, ત્રેતાયુગમાં યજ્ઞ કરવાથી અને દ્વાપરયુગમાં ભગવદ્‌સેવાથી જે તૃપ્તિ થાય છે તે કળિયુગમાં ભગવાનનાં નામનો જપ કરવાથી થાય છે. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે ‘બધા યજ્ઞોમાં હું જપયજ્ઞ છું.’ શ્રીજી મહારાજે ગ. પ્ર. ૫૬ના વચ.માં પણ સ્વમુખે ‘સ્વામિનારાયણ’ નામનો મહિમા કહ્યો છે. અ. નિ. પ. પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીએ અધ્યાત્મલક્ષી અને મોક્ષમૂલક અનેક અવનવાં આયોજનો કર્યાં. તેમાં તેઓએ ઈ. સ. ૧૯૫૮માં સંપ્રદાયમાં સર્વપ્રથમ જપયજ્ઞ મહોત્સવનું વિશિષ્ટ આયોજન કર્યું. આ જપયજ્ઞના સુવર્ણ જયંતી વર્ષે ‘સર્વમંગલાદિ નામાવલિ’ પુસ્તિકાની નવી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું. આ નામાવલિનો પાઠ સત્સંગિજીવન પાઠનું ફળ આપનાર તેમજ ત્રિવિધ તાપનો નાશ કરનાર છે.


આ પુસ્તિકાની ત્રીજી આવૃત્તિનું ટાઈપ સેટીંગ, ટાઈટલ વગેરેની સેવા સાધુ રસિકવલ્લભદાસજી સ્વામીએ કરી છે. પ્રકાશનમાં શરતચૂકથી કોઈ ક્ષતિ રહેવા પામી હોય તો ઉદાર દિલે ક્ષમ્ય ગણશો. પ. પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અ.નિ. પ.ભ. શ્રી ગોરધનભાઈ એમ. કોરાટની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી સેવા સહયોગ મળ્યો છે. તેમના પરિવાર તેમજ આ ભગવદ્‌નામનો પાઠ કરનાર મુમુક્ષુ પર ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિની પ્રસન્નતા ઊતરે અને ધર્મે સહિત ભક્તિનું બળ મળે એ જ અભ્યર્થના.

ମୂଲ୍ୟାଙ୍କନ ଓ ସମୀକ୍ଷା

4.6
9ଟି ସମୀକ୍ଷା

ଏହି ଇବୁକ୍‍କୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ

ଆପଣ କଣ ଭାବୁଛନ୍ତି ତାହା ଆମକୁ ଜଣାନ୍ତୁ।

ପଢ଼ିବା ପାଇଁ ତଥ୍ୟ

ସ୍ମାର୍ଟଫୋନ ଓ ଟାବଲେଟ
Google Play Books ଆପ୍କୁ, AndroidiPad/iPhone ପାଇଁ ଇନଷ୍ଟଲ୍ କରନ୍ତୁ। ଏହା ସ୍ଵଚାଳିତ ଭାବେ ଆପଣଙ୍କ ଆକାଉଣ୍ଟରେ ସିଙ୍କ ହୋ‍ଇଯିବ ଏବଂ ଆପଣ ଯେଉଁଠି ଥାଆନ୍ତୁ ନା କାହିଁକି ଆନଲାଇନ୍ କିମ୍ବା ଅଫଲାଇନ୍‍ରେ ପଢ଼ିବା ପାଇଁ ଅନୁମତି ଦେବ।
ଲାପଟପ ଓ କମ୍ପ୍ୟୁଟର
ନିଜର କମ୍ପ୍ୟୁଟର୍‍ରେ ଥିବା ୱେବ୍ ବ୍ରାଉଜର୍‍କୁ ବ୍ୟବହାର କରି Google Playରୁ କିଣିଥିବା ଅଡିଓବୁକ୍‍କୁ ଆପଣ ଶୁଣିପାରିବେ।
ଇ-ରିଡର୍ ଓ ଅନ୍ୟ ଡିଭାଇସ୍‍ଗୁଡ଼ିକ
Kobo eReaders ପରି e-ink ଡିଭାଇସଗୁଡ଼ିକରେ ପଢ଼ିବା ପାଇଁ, ଆପଣଙ୍କୁ ଏକ ଫାଇଲ ଡାଉନଲୋଡ କରି ଏହାକୁ ଆପଣଙ୍କ ଡିଭାଇସକୁ ଟ୍ରାନ୍ସଫର କରିବାକୁ ହେବ। ସମର୍ଥିତ eReadersକୁ ଫାଇଲଗୁଡ଼ିକ ଟ୍ରାନ୍ସଫର କରିବା ପାଇଁ ସହାୟତା କେନ୍ଦ୍ରରେ ଥିବା ସବିଶେଷ ନିର୍ଦ୍ଦେଶାବଳୀକୁ ଅନୁସରଣ କରନ୍ତୁ।