Dharmamrut & Shikshapatri: Nishkam Shuddhi

மின்புத்தகம்
69
பக்கங்கள்
ரேட்டிங்குகளும் கருத்துகளும் சரிபார்க்கப்படுவதில்லை மேலும் அறிக

இந்த மின்புத்தகத்தைப் பற்றி

ભાગવતધર્મના પ્રવર્તક ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ અનેકજીવોને આત્મકલ્યાણના સન્માર્ગે વાળવા અનેકવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓને વણથંભી રાખવા એક આદર્શ ત્યાગી સમુદાય પણ તૈયાર કર્યો.


સંસાર છોડી ત્યાગાશ્રમમાં આવેલા પોતાના ત્યાગી શિષ્યોની ભકિત સાથે ત્યાગ–વૈરાગ્યની જયોત સદાય જલતી રહે એ માટે સદાચારમય બ્રહ્મચર્યાદિ શ્રતોના ચુસ્ત પાલનના હિમા યતી અને આગ્રહી એવા ભગવાન સ્વામિનારાયણે પોતાના પેરમહંસોમાં નિર્લોભ,નિષ્કામ,નિઃસ્વાઇ નિઃસ્નેહ,નિર્માન આ પંચવર્તમાનપ્રવર્તાવ્યા છે.


શ્રીહરિએ આ પંચવર્તમાનના સંદર્ભમાં પાંચ અંતઃશત્રુઓને જીતવાના ઉપાયો તથા સતત સાવધાની રાખવા તેમાં આવતાં ભયસ્થાના સામે લાલબત્તી ધરી છે. કદાચ કંઈ ભૂલચૂક થઈ જાય તો તે માટેનું પ્રાયશ્ચિત પણ બતાવેલ છે. શ્રીહરિના આ હિતવચનનું શતાનંદ મુનિએ ધર્મ શાસ્ત્ર સત્સંગિજીવનના ચેથા પ્રકરણના પ્રથમના છ અધ્યાયમાં સરસ રીતે નિરુ પણ કર્યું છે જે સંપ્રઝાયમાં 'ધર્મામૃત' તરીકે પ્રસિદ્ધ છે.


ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાને આશ્રિત ત્યાગી સમાજ, ત્યાગીર્ધમના ચુસ્ત પાલન સાથે મુમુક્ષુ માત્રને આત્યંતિક કલ્યાણ પંથ પ્રેરક બની રહે તે ર્દષ્ટિએ ત્યાગીઓને ઉદેશીને કહેલ આ ધર્મામૃત ત્યાગીવર્ગને ઉપયોગી છેજ વિશેષમાં આને જાણવાથી ભગવાન શ્રીહરિએ ધર્મમાર્ગમાં જે વિશિષ્ટ છાપ ઉપસાવી છે તેને જગતને ખ્યાલ આવે અને સંપ્રદાયની મહત્તા પણ સમજાય એવે આ અમૂલ્ય ગ્રંથ છે. છેલ્લા કેટલાય સમયથી નહિ મળતો હોવાથી મુમુક્ષુઓની માગણીને ધ્યાનમાં લઈ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલે તેની આ ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે.

இந்த மின்புத்தகத்தை மதிப்பிடுங்கள்

உங்கள் கருத்தைப் பகிரவும்.

படிப்பது குறித்த தகவல்

ஸ்மார்ட்ஃபோன்கள் மற்றும் டேப்லெட்கள்
Android மற்றும் iPad/iPhoneக்கான Google Play புக்ஸ் ஆப்ஸை நிறுவும். இது தானாகவே உங்கள் கணக்குடன் ஒத்திசைக்கும் மற்றும் எங்கிருந்தாலும் ஆன்லைனில் அல்லது ஆஃப்லைனில் படிக்க அனுமதிக்கும்.
லேப்டாப்கள் மற்றும் கம்ப்யூட்டர்கள்
Google Playயில் வாங்கிய ஆடியோ புத்தகங்களை உங்கள் கம்ப்யூட்டரின் வலை உலாவியில் கேட்கலாம்.
மின்வாசிப்பு சாதனங்கள் மற்றும் பிற சாதனங்கள்
Kobo இ-ரீடர்கள் போன்ற இ-இங்க் சாதனங்களில் படிக்க, ஃபைலைப் பதிவிறக்கி உங்கள் சாதனத்திற்கு மாற்றவும். ஆதரிக்கப்படும் இ-ரீடர்களுக்கு ஃபைல்களை மாற்ற, உதவி மையத்தின் விரிவான வழிமுறைகளைப் பின்பற்றவும்.