Sacha Mahapurusho

· Gurjar Prakashan
၄.၈
သုံးသပ်ချက် ၅၄
E-စာအုပ်
210
မျက်နှာ
သတ်မှတ်ချက်ပြည့်မီသည်
အဆင့်သတ်မှတ်ချက်နှင့် သုံးသပ်ချက်များကို အတည်ပြုမထားပါ  ပိုမိုလေ့လာရန်

ဤ E-စာအုပ်အကြောင်း

 મહાપુરુષોથી રાષ્ટ્ર મહાન બનતું હોય છે. જે પ્રજા મહાપુરુષો પેદા ન કરે તે કદી મહાન થઈ શકે નહીં. મહાપુરુષોના ત્રણ પ્રકાર છે : 1. પ્રશ્નો ઊભા કરનારા, 2. પ્રશ્નોથી ભગાડનારા અને 3. પ્રશ્નો ઉકેલનારા. 1. પ્રશ્નો ઊભા કરનારા વાંચીને નવાઈ લાગશે પણ પ્રશ્નો ઊભા કરનારા પણ મહાપુરુષો થતા હોય છે. આત્મસાક્ષાત્કાર કે ઈશ્વરસાક્ષાત્કારનો પ્રશ્ન ઊભો કરીને હજારોને તેના ઉકેલ માટે રખડાવી મારનારા પણ મહાપુરુષો જ કહેવાય છે. આત્મસાક્ષાત્કાર કે ઈશ્વરસાક્ષાત્કારની શી જરૂર છે? માનો કે આવો સાક્ષાત્કાર ન થયો તો શું બગડી જવાનું હતું? અને જે લોકો સાક્ષાત્કારનો દાવો કરે છે તેમાંથી કેટલા સાચા છે? મોટા ભાગે તો ગોળી-ગોળીને ધારણા બાંધી દીધી હોય છે. કારણ કે બધાનો સાક્ષાત્કાર એકસરખો નથી હોતો. કોઈ કાંઈ કહે છે તો કોઈ કાંઈ કહે છે. અનુયાયીઓ તપાસ કર્યા વિના બધું માની લેતા હોય છે. તેથી તેની પ્રામાણિકતાની કશી ખામી હોતી નથી. આ લોકો પ્રશ્નો ઊભા કરે છે. ઉકેલતા નથી.

အဆင့်သတ်မှတ်ခြင်း၊ သုံးသပ်ခြင်း

၄.၈
သုံးသပ်ချက် ၅၄

စာရေးသူအကြောင်း

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

ဤ E-စာအုပ်ကို အဆင့်သတ်မှတ်ပါ

သင့်အမြင်ကို ပြောပြပါ။

သတင်းအချက်အလက် ဖတ်နေသည်

စမတ်ဖုန်းများနှင့် တက်ဘလက်များ
Android နှင့် iPad/iPhone တို့အတွက် Google Play Books အက်ပ် ကို ထည့်သွင်းပါ။ ၎င်းသည် သင့်အကောင့်နှင့် အလိုအလျောက် စင့်ခ်လုပ်ပေးပြီး နေရာမရွေး အွန်လိုင်းတွင်ဖြစ်စေ သို့မဟုတ် အော့ဖ်လိုင်းတွင်ဖြစ်စေ ဖတ်ရှုခွင့်ရရှိစေပါသည်။
လက်တော့ပ်များနှင့် ကွန်ပျူတာများ
Google Play မှတစ်ဆင့် ဝယ်ယူထားသော အော်ဒီယိုစာအုပ်များအား သင့်ကွန်ပျူတာ၏ ဝဘ်ဘရောင်ဇာကို အသုံးပြု၍ နားဆင်နိုင်ပါသည်။
eReaders နှင့် အခြားကိရိယာများ
Kobo eReader များကဲ့သို့ e-ink စက်ပစ္စည်းပေါ်တွင် ဖတ်ရှုရန် ဖိုင်ကို ဒေါင်းလုဒ်လုပ်ပြီး သင့်စက်ထဲသို့ လွှဲပြောင်းပေးရမည်။ ထောက်ပံ့ထားသည့် eReader များသို့ ဖိုင်များကို လွှဲပြောင်းရန် ကူညီရေးဌာန အသေးစိတ် ညွှန်ကြားချက်များအတိုင်း လုပ်ဆောင်ပါ။