સર્વજીવ પ્રાણીમાત્રને જીવનમાં સુખદુઃખ તો આવતા જ રહે છે. તેમાં જે સાંસારિક લોકો છે, તે ધીરજ ગુમાવી વ્યર્થ વ્યથિત થઈને દુઃખ અનુભવે છે. જ્યારે ભગવાનના ભક્તો સત્સંગે કરીને મેળવેલી સમજણથી તેને જીરવી જાણે છે. આવા સંજોગોમાં ભગવાનના ભક્તો વિચલિત ન થતાં શ્રીહરિનો આશરો લઈ નિષ્ઠાથી તેમની સ્તુતિ, પ્રાર્થના કરતા હોય છે.
પંડિતવર્ય સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીએ ભક્તોના ત્રિવિધ તાપથી રક્ષણ માટે આ શ્રીહરિ કવચની રચના કરી છે. તેનો નિષ્ઠાથી નિયમિત પાઠ કરનારને અંતઃશત્રુ અને બાહ્યશત્રુ તથા દારિદ્ર વગેરેથી રક્ષણ થઈ શાતા પ્રાપ્ત થાય છે.
రేటింగ్లు మరియు రివ్యూలు
4.7
27 రివ్యూలు
5
4
3
2
1
ఈ ఈ-బుక్కు రేటింగ్ ఇవ్వండి
మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.
పఠన సమాచారం
స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు
Android మరియు iPad/iPhone కోసం Google Play Books యాప్ ని ఇన్స్టాల్ చేయండి. ఇది మీ ఖాతాతో ఆటోమేటిక్గా సింక్ చేయబడుతుంది మరియు మీరు ఆన్లైన్లో ఉన్నా లేదా ఆఫ్లైన్లో ఉన్నా చదవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ల్యాప్టాప్లు, కంప్యూటర్లు
మీ కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ ఉపయోగించి Google Playలో కొనుగోలు చేసిన ఆడియోబుక్లను మీరు వినవచ్చు.
eReaders మరియు ఇతర పరికరాలు
Kobo eReaders వంటి e-ink పరికరాలలో చదవడానికి, మీరు ఫైల్ను డౌన్లోడ్ చేసి, దాన్ని మీ పరికరానికి బదిలీ చేయాలి. సపోర్ట్ చేయబడే ఈ-రీడర్లకు ఫైళ్లను బదిలీ చేయడానికి వివరణాత్మక సహాయ కేంద్రం సూచనలను ఫాలో చేయండి.