Bal Prarthana: Swaminarayan Book

३.०
एक परीक्षण
ई-पुस्तक
128
पेज
रेटिंग आणि परीक्षणे यांची पडताळणी केलेली नाही  अधिक जाणून घ्या

या ई-पुस्तकाविषयी

કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે એ ન્યાયે સદ્‌વિદ્યા સદ્ધર્મરક્ષક પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કુમળીવયના બાળકોમાં સત્સંગના શુભ સંસ્કાર રેડવા રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી.


રાજકોટમાં સંસ્કારના બીજ રોપાયા, જે આજે વટ વૃક્ષ થઇ વિશ્વમાં પાંગર્યા. બધી સંસ્થાઓમાં કુલ ૧૮,૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સદ્‌વિદ્યાની પ્રાપ્તિ કરી રહૃાા છે. ગુરુકુલથી વંચિત રહી ગયેલા બાળકોનાં જીવનમાં આધ્યાત્મિક સંસ્કારો સુદ્રઢ થાય એ શુભ હેતુથી પરમ પૂજય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે બાલ મંડળની પ્રવૃત્તિ શરૂ કરી, જેને આગળ ધપાવવું એ આપણું કર્તવ્ય છે. આજે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ સહ પ.પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાજી સ્વામીના માર્ગદર્શનથી આ બાલ પ્રવૃત્તિને વિશેષ વેગ મળે એવા શુભ આશયથી “બાલ પ્રાર્થના” પુસ્તિકાનું સુંદર સંકલન કર્યું છે.


બાળકોનાં ઉછેર અને સંસ્કારમાં જેમનો મહત્વનો ફાળો છે, તે માતા-પિતા અને મંડળ સંચાલકો આ પુસ્તિકાનો વ્યવસ્થિત અભ્યાસ બાળકો પાસે કરાવશે. જેથી ભારતના ભાવિ નાગરિકો નિષ્ઠાવાન, સંસ્કારી, નિર્વ્યસની બની ભક્ત હ્ય્દયી બને એ જ શુભ ભાવના...

रेटिंग आणि पुनरावलोकने

३.०
एक परीक्षण

या ई-पुस्तकला रेटिंग द्या

तुम्हाला काय वाटते ते आम्हाला सांगा.

वाचन माहिती

स्मार्टफोन आणि टॅबलेट
Android आणि iPad/iPhone साठी Google Play बुक अ‍ॅप इंस्‍टॉल करा. हे तुमच्‍या खात्‍याने आपोआप सिंक होते आणि तुम्‍ही जेथे कुठे असाल तेथून तुम्‍हाला ऑनलाइन किंवा ऑफलाइन वाचण्‍याची अनुमती देते.
लॅपटॉप आणि कॉंप्युटर
तुम्ही तुमच्या काँप्युटरचा वेब ब्राउझर वापरून Google Play वर खरेदी केलेली ऑडिओबुक ऐकू शकता.
ईवाचक आणि इतर डिव्हाइसेस
Kobo eReaders सारख्या ई-इंक डिव्‍हाइसवर वाचण्‍यासाठी, तुम्ही एखादी फाइल डाउनलोड करून ती तुमच्‍या डिव्‍हाइसवर ट्रान्सफर करणे आवश्यक आहे. सपोर्ट असलेल्या eReaders वर फाइल ट्रान्सफर करण्यासाठी, मदत केंद्र मधील तपशीलवार सूचना फॉलो करा.