Bal Prarthana: Swaminarayan Book

3.0
1 ವಿಮರ್ಶೆ
ಇ-ಪುಸ್ತಕ
128
ಪುಟಗಳು
ರೇಟಿಂಗ್‌ಗಳು ಮತ್ತು ವಿಮರ್ಶೆಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸಲಾಗಿಲ್ಲ  ಇನ್ನಷ್ಟು ತಿಳಿಯಿರಿ

ಈ ಇ-ಪುಸ್ತಕದ ಕುರಿತು

કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે એ ન્યાયે સદ્‌વિદ્યા સદ્ધર્મરક્ષક પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કુમળીવયના બાળકોમાં સત્સંગના શુભ સંસ્કાર રેડવા રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી.


રાજકોટમાં સંસ્કારના બીજ રોપાયા, જે આજે વટ વૃક્ષ થઇ વિશ્વમાં પાંગર્યા. બધી સંસ્થાઓમાં કુલ ૧૮,૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સદ્‌વિદ્યાની પ્રાપ્તિ કરી રહૃાા છે. ગુરુકુલથી વંચિત રહી ગયેલા બાળકોનાં જીવનમાં આધ્યાત્મિક સંસ્કારો સુદ્રઢ થાય એ શુભ હેતુથી પરમ પૂજય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે બાલ મંડળની પ્રવૃત્તિ શરૂ કરી, જેને આગળ ધપાવવું એ આપણું કર્તવ્ય છે. આજે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ સહ પ.પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાજી સ્વામીના માર્ગદર્શનથી આ બાલ પ્રવૃત્તિને વિશેષ વેગ મળે એવા શુભ આશયથી “બાલ પ્રાર્થના” પુસ્તિકાનું સુંદર સંકલન કર્યું છે.


બાળકોનાં ઉછેર અને સંસ્કારમાં જેમનો મહત્વનો ફાળો છે, તે માતા-પિતા અને મંડળ સંચાલકો આ પુસ્તિકાનો વ્યવસ્થિત અભ્યાસ બાળકો પાસે કરાવશે. જેથી ભારતના ભાવિ નાગરિકો નિષ્ઠાવાન, સંસ્કારી, નિર્વ્યસની બની ભક્ત હ્ય્દયી બને એ જ શુભ ભાવના...

ರೇಟಿಂಗ್‌ಗಳು ಮತ್ತು ಅಭಿಪ್ರಾಯಗಳು

3.0
1 ವಿಮರ್ಶೆ

ಈ ಇ-ಪುಸ್ತಕಕ್ಕೆ ರೇಟಿಂಗ್ ನೀಡಿ

ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯವೇನು ಎಂದು ನಮಗೆ ತಿಳಿಸಿ.

ಮಾಹಿತಿ ಓದುವಿಕೆ

ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ಗಳು ಮತ್ತು ಟ್ಯಾಬ್ಲೆಟ್‌‌ಗಳು
Android ಮತ್ತು iPad/iPhone ಗೆ Google Play ಪುಸ್ತಕಗಳ ಆ್ಯಪ್ ಇನ್‌ಸ್ಟಾಲ್ ಮಾಡಿ. ಇದು ನಿಮ್ಮ ಖಾತೆಯನ್ನು ಸ್ವಯಂಚಾಲಿತವಾಗಿ ಸಿಂಕ್‌ ಮಾಡುತ್ತದೆ ಮತ್ತು ನೀವು ಎಲ್ಲೇ ಇರಿ ಆನ್‌ಲೈನ್‌ ಅಥವಾ ಆಫ್‌ಲೈನ್‌ನಲ್ಲಿ ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಲು ಅನುಮತಿಸುತ್ತದೆ.
ಲ್ಯಾಪ್‌ಟಾಪ್‌ಗಳು ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್‌ಗಳು
Google Play ನಲ್ಲಿ ಖರೀದಿಸಿದ ಆಡಿಯೋಬುಕ್‌ಗಳನ್ನು ನಿಮ್ಮ ವೆಬ್‌ ಬ್ರೌಸರ್‌ನ ಕಂಪ್ಯೂಟರ್‌ನ ಲ್ಲಿ ಆಲಿಸಬಹುದು.
eReaders ಮತ್ತು ಇತರ ಸಾಧನಗಳು
Kobo ಇ-ರೀಡರ್‌ಗಳಂತಹ ಇ-ಇಂಕ್ ಸಾಧನಗಳ ಕುರಿತು ಓದಲು, ನೀವು ಫೈಲ್ ಅನ್ನು ಡೌನ್‌ಲೋಡ್ ಮಾಡಬೇಕಾಗುತ್ತದೆ ಮತ್ತು ಅದನ್ನು ನಿಮ್ಮ ಸಾಧನಕ್ಕೆ ವರ್ಗಾಯಿಸಬೇಕು. ಫೈಲ್‌ಗಳು ಮತ್ತು ಬೆಂಬಲಿತ ಇ-ರೀಡರ್‌ಗಳನ್ನು ವರ್ಗಾವಣೆ ಮಾಡಲು ವಿವರವಾದ ಸಹಾಯ ಕೇಂದ್ರ ಸೂಚನೆಗಳನ್ನು ಅನುಸರಿಸಿ.