Norite 4 min. pavyzdžio? Klausykite bet kada, net neprisijungę.
Pridėti
Apie šią garsinę knygą
શ્રુતિ એટલે સાંભળવું, જે મૌન રહીને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા સતત તલસતું રહે છે. નવલકથા ખળખળતા વહેતા ઝરણાંની જેમ ઋજુ હૃદયને આકર્ષે તેવી છે. અનેક આરોહ – અવરોહવાળી પણ છેવટે સુખાંત પામતી આ પ્રેમકહાણી છે. નિર્દોષ, નિર્મળ મનોરંજન પીરસતી આ પ્રણયકથા વાંચકો માણશે જ તેવી શ્રદ્ધા છે એવો પ્રખ્યાત લેખક રજનીકુમાર પંડ્યાએ અભિપ્રાય લખ્યો છે.